2024-07-05 14:54
ધાર્મિક કથાઓમાં લોકો ભાગાભાગીમાં મરી જાય છે. થોડા સમય અગાઉ મક્કામાં ભાગાભાગીમાં બકરીડૂતો પણ ચગદાઈ ગયા હતાં. રેલવે સ્ટેશનમાં, એમ્યુઝમેન્ટ પાર્કમા, મેળામાં બધે જ ભાગાભાગીમાં લોકો મરી જાય છે પણ... ..ક્યારેય સાંભળ્યું કે કોઈ બિયર બારમાં કે પબમાં પીધેલાઓ દોડાદોડી કરવામાં મરી ગયાં ?! હોમભળ્યું ક્યારેય ? :/ પછી કહેશો કે કલ્કી ઊંઘી વાતો કરે છે ! :/ પણ સત્યને સ્વીકારો. સત્ય એ સુરા નો.. ઉપ્સ.. "શુરા નો મારગ છે .. નહિ કાયરનું કામ જોને.. " સદા વત્સલે માતૃભૂમે.. જય ભવાની.. હર હર મહાદેવ.. :/ ;) :D
回覆
轉發

作者


nikhilshukl13
粉絲
串文
1+

回覆

轉發

24小時粉絲增長

無資料

互動率

(讚 + 回覆 + 轉發) / 粉絲數
NaN%

© 2025 Threadser.net. 版權所有。

Threadser.net 與 Meta Platforms, Inc. 無關,未經其認可、贊助或特別批准。

Threadser.net 也不與 Meta 的"Threads" 產品存在任何關聯。